હનુમાનજી ને પ્રસન્ન કરવા મંગળવારે કરો આ 1 ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન…

સનાતન પરંપરામાં પવનપુત્ર હનુમાનજી(Lord Hanuman)ને શક્તિ અને બળનું પ્રતિક માનવામાં આવ્યા છે. હનુમાનજી કળિયુગમાં સૌથી વધુ પૂજાતા દેવતા છે, તેમનું માત્ર નામ લેવાથી જ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રી હનુમાનજીની ઉપાસ (Hanumanji pooja )ના માટે મંગળવાર (Tuesday) નો દિવસ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. શ્રી હનુમાનજી રામના ગુણગાન ખૂબ પ્રિય છે. એવું […]

Continue Reading

ભીમ અગિયારસ ક્યારે છે ? જાણો વ્રતના શુભ મુહૂર્ત પારણા સમય…

દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે નિર્જળા એકાદશી કરવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ […]

Continue Reading

પૂજા કરતી વખતે દીવામાં આ 1 વસ્તુ નાખી દેજો ઘરમાં ક્યારેય બીમારી નહીં આવે અઢળક ધન આવશે.

ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે ઘણું કમાયા પછી પણ તેમની આર્થિક સ્થિતિમાં બહુ ફરક નથી પડતો. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ વિચારે છે કે શું કરવું જેથી પૈસા ઘરમાં જ રહે. જો તમે પણ પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો, તો એક નાનો દીવો તમારી સમસ્યા દૂર કરી શકે છે. હા, આવા ઘણા નાના – […]

Continue Reading

આવી આદત તમારામાં હોય તો આજે છોડી દેજો, વાસ્તુ પ્રમાણે ઘરમાં દરિદ્રતા આવશે…

વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે અમને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી. દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટીપ્સ પૂજા ઘર- ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવું સૌથી સૌથી સારું રહે છે. જો આ દિશામાં પૂજા ઘર […]

Continue Reading

હિંદુ ધર્મના અંતિમ સંસ્કાર પછી નહાવું શા માટે જરૂરી છે?

કોઈ પણ અંત્યેષ્ટિમાં જવું અને મૃતદેહને ખભા ઉપર લેવું એ લગભગ તમામ ધર્મોમાં ખૂબ જ ધર્મનિષ્ઠા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે અંતિમ સંસ્કારમાં જોડાવા અને અંતિમ સંસ્કાર પ્રસંગે હાજર રહેવાથી, વ્યક્તિને જીવનનું સત્ય સમજાય છે. પરંતુ ફક્ત થોડા સમય માટે. જ્યારે સ્મશાનગૃહમાં જવાના આધ્યાત્મિક ફાયદા થાય છે, તો તરત જ આવીને નહાવાની જરૂર […]

Continue Reading

ગીતામાં કહ્યું છે કે આ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું, નુકસાન થઇ શકે છે.

કહેવાય છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દાનનું ફળ આ જન્મમાં જ નહીં પરંતુ અનેક જન્મો સુધી મળે છે. પરંતુ ઘણી વખત કેટલીક વસ્તુઓનું દાન કરતી વખતે વ્યક્તિને તે વસ્તુનો લાભ મળતો નથી, દાન કરવું એ મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. દાન કરવાથી તેનું ફળ માત્ર એક જ જન્મ સુધી મળતું નથી, પરંતુ વ્યક્તિને […]

Continue Reading

શનિદેવની પૂજા કરવા માટે યાદ રાખો 5 નિયમ, બિલ્કુલ પણ ના કરશો આ ભૂલ નહીંતર ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

જે વ્યક્તિ સાચા મનથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરે તે વ્યક્તિને જીવનમાં અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. અહીંયા અમે તમને શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. ધાર્મિક ગ્રંથોમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવે છે. કહેવામાં […]

Continue Reading

બુધવાર ના દિવસે આ 1 વસ્તુનો જરૂર દાન કરો તમારા ઘરમાં અનેક ખુશીઓ આવશે.

આજે બુધવારે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યને સફળ બનાવવા માટે સૌથી પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જો તમે આજે કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છતા હોવ તો ગણપતિની પૂજા સાથે કરો. ચોક્કસ સફળ થશે. આજના દિવસ માટે અમે તમને કેટલાક એવા જ જ્યોતિષીય ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે […]

Continue Reading

ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ક્યારેય ખિસ્સા ખાલી નહીં રહે….હંમેશા ધનની તિજોરીઓ રહેશે ભરેલી

લોકો પૈસા કમાવવા માટે અનેક કોશિશ કરે છે, પરંતુ કેટલાક લોકો સરળતાથી પૈસા કમાઈ લે છે અને કેટલાક મહેનત કરીને ઘરની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા. વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળ કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. ઘરના વાસ્તુ દોષોને કારણે નકારાત્મકતા ઉર્જા ઘરમાં પૈસા નથી રહેવા દેતી. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક […]

Continue Reading

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઘરમાં રહેલ આ 5 વસ્તુઓ ગરીબીનું કારણ હોય છે.

રૂપિયા કમાવવા માટે લોકો ઘણા પ્રકારના પ્રયાસો કરે છે. પરંતુ કેટલાંક લોકો સરળતાથી રૂપિયા કમાય છે તો કેટલાંક લોકોનો થોડો પ્રયાસ પણ ઘરની માળખાગત જરૂરીયાતો પૂર્ણ કરી શકતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં તેની પાછળ અમુક કારણો ગણાવવામાં આવ્યાં છે. જેમકે ઘરના વાસ્તુ દોષોના કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં રૂપિયા થંભવા દેતી નથી. એવામાં ઘરમાં કેટલીક ચીજ વસ્તુઓને […]

Continue Reading