ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોય છે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ જ વિશ્વાસ સાથે રોજ હજારો લોકોને કટની જિલ્લાના રીઠીની નજીકમાં આવેલાં ગામ મોહાસમાં આવેલ હનુમાન મંદિર સુધી લઈ જાય છે. અહીં લોકો ઘરેડાતાં – ઘસેડાંતા આવે છે અને ક-ષ્ટમુક્ત થઈને હસતાં મોઢે પાછા જાય છે. આ મંદિરમાં શરીરના તૂ-ટેલાં હાંડકાં આપમેળે જોડાઈ જાય છે. 31 એપ્રિલે હનુમાન જયંતી છે. તે નિમિત્તે અમે આ ઓર્થોપિડીક હનુમાન મંદિર વિશે તમને થોડી વિગતો જણાવીશું.
ઓર્થોપેડિક હનુમાન-
કટનીથી માત્ર 35 કિમી દૂર મોહાસમાં વિરોજ હનુમાનજીને ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. અસ્થિ રોગ ફેક્ચર વગેરેથી પીડાતા લોકોની એવી જ રીતે લાંબી લાઈ હોય છે જેવી રીતે કોઈ ઓર્થોપેડિક સર્જન કે સ્પેશિયાલિસ્ટ (હાંડકાના નિષ્ણાત) દવાખાનામાં હોય. કોઈ મોટા ડોક્ટર દવાખાનાથી પણ અનેકગણી વધુ ભીડ અહીં રહે છે. શનિવારે અને મંગળવારે મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી.
પંડા આપે છે ઔષધિ:
હાંડકા ભાં-ગેલ વ્યક્તિ મંદિરમાં પહોંચતા જ મંદિરના પંડા સરમનજી બધાને આંખો બંધ કરવાનું કહે છે. બધાને માત્ર રામનામનો જાપ કરવાનું કહે છે. આંખોની બંધ સ્થિતિમાં જ પંડા અને તેમની સહયોગીઓ પી-ડીતિને કોઈ ઔષધી ખવડાવો છે. આ ઔષધી ખૂબ ચાવીને ખવાની સલાહ આપવામાં આવે છે. ઔષધી ખડવાનીને બધાને વિદાઈ કરી દેવામાં આવે છે. બસ આટલો જ છે ઇલાજ. પંડા સરમન પટેલનો દાવો છે કે આ ઔષધીના ખાવાથી અને હનુમાનજીની કૃપાથી હાંડકાં આપમેળે જ જોડાઈ જાય છે.
માલિશ માટે તેલ:
મંદિરમાં આમ તો કાયમ દવા આપવામાં આવે છે પરંતુ મંગળવાર અને શનિવારના દિવસે વિશેષ નક્કી કરવામાં આવેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મંગળવાર અને શનિવાર શનિવારનો દિવસ છે. આ દિવસે આપવામાં આવેલી ઔષધી વધુ અસરકાર રહે છે. આ કારણે આ બંને દિવસે અહીં હાંડકા ભાંગેલા લોકોનો મેળો લાગે છે. આજે પણ હજારોની સંખ્યામાં લોકો અહીં આવે છે.
વિશ્વાસ અને ભરોસાની થાય છે જીત:
આસપાસના લોકોનું માનવું છે કે મોહાસવાળા હનુમાનજીના દરબારમાંથી નિરાશા સાથે પરત ફરતું નથી. અહીં ગુજરાત રાજસ્થાન યુપી બિહાર સહિત ભારતના અનેક રાજ્યોમાંથી લોકો આવે છે. મંદિરમાં ઇલાજ કરાવનાર લોકો કહે છે કે અહીં આવનારને 100 ટકા આરામ મળતો હોય છે. બીજી વાર તેઓ હનુમાનજીના દર્શન કરવા અને પ્રસાદ ચઢાવવા આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.