ચૈત્ર નવરાત્રી ની અંદર આ 1 વસ્તુ જરૂર ખાય લેજો, આખું વર્ષ આવશે પૈસા પૈસા

ધાર્મિક

નવરાત્રી માં જો કોઈ માતા દુર્ગા ની સાચા મન થી પૂજા અર્ચના કરે છે, તો માતા નો આશીર્વાદ તેમના પર હંમેશા જ બની રહે છે. પુરા દેશ માં ચૈત્ર નવરાત્રી આજ થી શરૂ થઇ ગયું છે. દરેક તરફ ભક્તિ નો રંગ ચઢેલ છે. માતા દુર્ગા ને પ્રસન્ન કરવા માટે નવરાત્રી થી સારો બીજો કોઈ સમય નહોતો.

નવરાત્રી માં દુર્ગા માતા થી જે કંઈ પણ માંગવામાં આવે, તે તેને જરૂર પૂરું કરે છે, તેથી દરેક લોકો માતા દુર્ગા ની પૂજા અર્ચના કરે છે. માનવામાં આવે છે કે નવરાત્રી માં જો કોઈ માતા દુર્ગા ની સાચા મન થી પૂજા અર્ચના કરે છે, તો માતા ના આશીર્વાદ થી તેમના પર હંમેશા જ બની રહે છે.

શાસ્ત્રો ની માનીએ તો નવરાત્રી નો ઉપવાસ લોકો તેથી રાખે છે, જેથી પુરા વર્ષ તેમની ગ્રહ દશા બરાબર રહે. એટલું જ નહિ, માનવામાં આવે છે કે નવરાત્રી માં આદિશક્તિ ધરતી પર હોય છે, એવામાં માતા દુર્ગા ની અર્ચના કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.

માતા દુર્ગા ને પ્રસન કરવા માટે લોકો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે, પરંતુ જો તમે પોતાના ઘર થી મુસીબતો ને ભગાડવા અને ઘર માં ધન નો વરસાદ ઈચ્છો છો, તો વ્રત ની સાથે સાથે તમને નવરાત્રી માં ઘર માં કેટલીક વસ્તુઓ લાવવી જોઈએ, તેના વિશે અમે તમને નીચે જણાવી રહ્યા છે.

નવરાત્રી ના સમયે ઘર માં મોર પંખ જરૂર લાવવો જોઈએ. મોર પંખ ને લાવીને બાળકો ના રૂમ માં રાખી દેવું જોઈએ. નવરાત્રી ના સમય લાવેલ મોર પંખ થી બાળકો નો બૌદ્ધિક વિકાસ થાય છે અને તમારા બાળકો અભ્યાસ માં હંમેશા આગળ રહે છે. તેથી આ નવરાત્રી મોર પંખ જરૂર લાવીને બાળકો ના રૂમ માં રાખી દો, જેથી તમારી પરેશાની દુર થઇ શકે.

એમ તો દુર્ગા માતા ની પૂજા અર્ચના નવરાત્રી માં કરવામાં આવે છે, પરંતુ જો તમે નવરાત્રી માં માતા લક્ષ્મી નો ફોટો લઈને આવશો, તો માતા દુર્ગા નો આશીર્વાદ તમને મળશે. જણાવી દઈએ કે તમને એવો ફોટો લાવવાનો છે, જેમાં માતા લક્ષ્મી કમળ વિરાજમાન થાય અને તેમના હાથો થી ધન નો વરસાદ થઇ રહ્યો હોય, એવું કરવાથી તમારા ઘર માં ધન ની વર્ષા થશે.

સોના અથવા ચાંદી ના સિક્કા ઘર માં લાવવાનું શુભ માનવામાં આવે છે. એવામાં નવરાત્રી માં સોના અથવા ચાંદી ના સિક્કા જરૂર લાવો અને પછી તેના પર કુમકુમ લગાવીને માતા દુર્ગા ની પાસે સ્થાપિત કરી દો અને પછી નવરાત્રી પછી તેને તિજોરી માં રાખી દો, એવું કરવાથી તમારા ઘર માં ખુશીઓ જ ખુશીઓ આવશે અને માતા દુર્ગા ના આશીર્વાદ થી બધું મંગળ રહેશે.

નવરાત્રી માં પોતાના ઘર માં એક અથવા બે કમળ ના ફૂલ જરૂર લઈને આવો અને માતા દુર્ગા ની સાથે સાથે લક્ષ્મી માતા ને જરૂર અર્પિત કરો. એવું કરવાથી માતા દુર્ગા ઘણી વધારે પ્રસન્ન થાય છે અને તેનાથી તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

હિંદુ ધર્મ માં મૌલી નું એક અલગ જ મહત્વ છે. મૌલી સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તેને નવરાત્રી માં પોતાના ઘર જરૂર લાવવું જોઈએ. એવું કરવાથી તમારા ઘર માં કોઈ પણ પ્રકારની કોઈ મુસીબત નથી આવતી. એટલું જ નહિ, મૌલી સુરક્ષા કવચ ની જેમ તમારા ઘર ની રક્ષા કરે છે.

સાચા મનથી માતા દુર્ગાનું આહ્વાન કરો અને દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો. દેવીની વિધિવત પૂજા કર્યા પછી, દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. પૂજા પૂરી થયા પછી આરતી કરો અને દેવીને પ્રસાદ અર્પણ કર્યા પછી બધાને પ્રસાદ વહેંચો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *