વડીલો મુજબ ધન લક્ષ્મી વૃદ્ધિ માટે સાંજના સમય જરૂર કરો આ 5 કામ…

ધાર્મિક

જીવનમાં એવો સમય આવે છે જ્યારે તમે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરો છો. જ્યારે જીવનમાં આર્થિક સમસ્યા હોય છે, ત્યારે વ્યક્તિ માનસિક રીતે તૂટી જાય છે. આવા મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ દુ:ખ અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો વિકલ્પ શોધે છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા ઉપાયો છે. જે કરવાથી આવી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકાય છે.

આ ખાસ ઉપાય કરવાથી લક્ષ્મીજીની કૃપા રહે છે. આઓ જાણીએ કેટલાક સાત્વિક ઉપાય

સવારે ઉઠીને હથેળીના દર્શન કરો

જ્યારે પણ તમે સવારે ઉઠો, સવારે સૌથી પહેલા, પથારીમાં બેસીને, બંને હાથની હથેળીઓ જોતા, તમારે તેને તમારા ચહેરા પર ત્રણ કે ચાર વખત ફેરવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, આ કરવાથી માતા લક્ષ્મી હથેળીના ઉપરના ભાગમાં, મધ્યમાં દેવી સરસ્વતી અને નીચલા ભાગમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, જેથી તમારું ભાગ્ય બદલાય છે.

શનિવારે દિપ પ્રગટાવો

જો તમે નોકરી શોધી રહ્યા છો અને મળી રહી નથી તો શનિવારે સાંજે શનિદેવને પીપળાના વૃક્ષ નીચે સરસોનું તેલ રાખી દીવો પ્રગટાવો. આનાથી નોકરીને લગતી સમસ્યાઓ હાલ થશે. વેપાર કરનારા લોકોએ વૃદ્ધિ યંત્રને કાર્યસ્થળ કે ઓફિસમાં સ્થાપિત કરો. આનાથી ધન-લક્ષ્મી પ્રાપ્ત થશે.

તકરાર લડાઇ દૂર થશે

જો તમને વગર કારણે તકરાર કે લડાઇ થતી રહેતી હોય તો ઘરમાં મીઠાના પાણીનું પોતુ લગાવો આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. પ્રેમ ભાવના વધશે.

કીડીયારૂ પુરો

કિસ્મત સાથ ન આપે તો અને ભાગ્યોદય ચમકાવવા માટે રોજ કીડીઓને ખાંડ અને લોટ ભેળવી ખવડાવો. આનાથી મનોકામના પૂર્ણ થશે. માં લક્ષ્મી પ્રસન્ન થશે.

પીપળાને જળ ચડાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે દૂધ મિશ્રિત પાણી ચડાવો. દેશી ઘીનો દિપ પ્રગટાવો. 5 પરિક્રમા કરો આનાથી તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *