કેટલીક વસ્તુઓ તમારી સાથે રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો છો, તો ચોક્કસ તમારું પર્સ હંમેશા ભરેલું રહેશે, એટલે કે, તમને કોઈપણ પ્રકારની આર્થિક તંગી દેખાશે નહીં. આ ઉપાય કોઈપણ ગુરુવારે શુભ મુહૂર્તમાં કરવો જોઈએ.
ચાંદીનો સિક્કો:
# પર્સમાં ચાંદીના સિક્કાની સાથે લક્ષ્મી માતાનો ફોટો પણ રાખવું પડશે. આ ઉપાય અપનાવ્યા પછી ચોક્કસ ફાયદો થાય છે, તો પછી ગુરુવારે શુભ મુહૂર્તમાં પર્સમાં ચાંદીનો સિક્કો અને લક્ષ્મી માતાનો ફોટો રાખવાથી ચોકકસ ધનલાભ થાય છે.
# પર્સમાં આ બે વસ્તુઓ રાખવા સિવાય પણ મહેનત કરવી પડે છે તેથી મહેનતથી ચોરી ન કરવી કારણ કે જ્યોતિષ શાસ્ત્ર પણ કર્મ કરવાની પ્રેરણા આપે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.