આ આકૃતિ-નિશાન જણાવે છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો સફળ હશે.
હાથની રેખાઓ ભવિષ્ય બનાવે છે અને આ રેખાઓ ઉપર બનતા નિશાન અથવા આકૃતિઓ ઘણા પ્રકારના શુભ-અશુભ સંકેતો દર્શાવે છે. આ આકૃતિ-નિશાન જણાવે છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો સફળ હશે. તેની કિસ્મતનો કેટલો સાથે મળશે. આજે એમે એક એવી આકૃતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાથમાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
હથેળીમાં ‘H’ બનવું ખૂબ જ શુભ હોય છે
હસ્તરેખા શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હથેળી પર ‘H’ બનવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ‘H’ ત્રણ રેખાઓની મદદથી બને છે. એટલે કે હૃદય રેખા, ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા મળીને ‘H’ બનાવે છે. જે લોકોના હાથમાં આ ‘H’ હોય છે. તેમના જીવનમાં અસલ ખુશીઓ 40 વર્ષની ઉંમર બાદ આવે છે. તેમના જીવનમાં મોટો અને શુખદ ફેરફાર થાય છે અને તે ખૂબ સફતા પ્રાપ્ત કરે છે. જીવનમાં આ પરિવર્તન એટલું મોટી અને સારી હોય છે કે તેમણે પોતાના ભાગ્ય પર ભરોસો નહી થાય.
જીવનમાં મળે છે ખૂબ જ પૈસા
40 વર્ષની ઉંમર થતાની સાથે જ તેમની પાસે ખૂબ જ પૈસા આવી જાય છે. તેમને દરેક કામમાં સફળતા મળે છે. એમ કહો કે હાથ લગાવતા જ તે કામ થઈ જાય છે. જ્યારે 40ની ઉંમર પહેલા સુધી તેમને પોતાના દરેક જરૂરી કામ માટે સંઘર્ષ કરવો પડે છે. દરેક કામ પર તેમને પડકારોનો સામનો કરવો પડે છે. આ સમયે તેમને ભાગ્યનો સાથે ન બરાબર મળે છે કારણ કે આ લોકો ખૂબ સકારાત્મક અને મહેનતી હોય છે. માટે આ સમય પણ ખૂબ સારી રીતે પસાર કરી લે છે. જોકે આમ જોવા જઈએ તો તેમને પોતાની મહેનતનો ફાયદો 40 વર્ષની ઉંમર બાદ જ મળે છે. લોકો જીવનમાં ખૂબ સારો નફો કમાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.